◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને Nation Builder Award દ્વારા સન્માનિત કરાયા ◆
બુનિયાદ ન્યૂઝ - પાટણ
ROTARY CLUB OF PATAN દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે Nation Builder Award નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, ROTARY CLUB OF PATAN ના પ્રમુખશ્રી રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને Nation Builder Award દ્વારા 19 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પણ Nation Builder Award વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા ◆
દિવ્યભાસ્કર / નિભાવ / બુનિયાદ ન્યૂઝ - પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. જેમાં પ્રતિભાશાળી શિક્ષકશ્રીની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ અઘાર ક્લસ્ટર, તા. સરસ્વતી, જી. પાટણ કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે અનુસંધાને વામૈયા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનના પવિત્ર પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દિલીપસિંહ ગોહિલને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન
નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાન અંતર્ગત તળાવની પાળે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.
● હમલોગ નિભાવ સરહદનો સાદ રત્નમણિ, ગુજરાત કા હંગામા, નોબલ મિત્ર, બુનિયાદ, ધી અલ્ટીમેટ દૈનિક ન્યુઝ - પાટણ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપકુમાર આર. પ્રજાપતિ અને ઉ.શિ. દિલીપસિંહ ગોહિલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વામૈયા ગામમાં તળાવની પાળે બાપા સીતારામ મંદિરે 100 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વામૈયા શાળાના શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન, તળાવની પણ જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ તથા બાપાસીતા રામ મંડળના ભક્તો બચાજી, વિક્રમસિંહ, અભેસિંહ, વિરસંગ, પ્રહલાદ, શૈલેષ, વકીલ વગેરે વિદ્યાર્થીઓના સહયોગથી એક સફળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્ય બાપા સીતારામ મંડળના ભક્તોએ વધાવી અને આજથી તમામ વૃક્ષો ના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધેલ. આ કાર્યને ગામના આગેવાનો અને યુવાનો એ સરાહના કરી હતી.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાનનું સોમેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃક્ષાભિષેક
● ધી અલ્ટીમેટ, નિભાવ, બુનિયાદ, સરહદનો સાદ, નોબલ મિત્ર, ડેઈલી ડિટેક્ટર, ગુજરાતકા હંગામા, લોકાદેશ, દિવ્ય ભાસ્કર - દૈનિકમાં અખબારી નોંધ
પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. શ્રી દિલીપકુમાર આર. પ્રજાપતિ, ઉ.શિ. શ્રી ચંદુભાઈ પટેલ અને ઉ.શિ. શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વામૈયા ગામમાં 90 જેટલાં મોટા મોટા વૃક્ષો સાથે વાહન ભાડાના દાતાશ્રી જગુભા દર્ગેસિંહ પરમારના સહયોગથી વર્ષો જુના ઐતિહાસિક મંદિર સોમેશ્વર મહાદેવના મંદિરે ત્યાંના સ્થાનિક વડીલો, યુવાનો અને બાળકો દ્વારા સઘન વૃક્ષારોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવેલ. શ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલનું કહેવું છે કે, આજનું વૃક્ષારોપણ પવિત્ર શ્રાવણ માસનું વિશેષ વૃક્ષારોપણ છે, જે મારા મતે "સોમેશ્વર મહાદેવને વૃક્ષાભિષેક સમાન છે." તથા સમગ્ર ગામના આગેવાનો અને યુવાનોએ આ કાર્યની સરાહના કરી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને Nation Builder Award દ્વારા સન્માનિત કરાયા ◆
બુનિયાદ ન્યૂઝ - પાટણ
ROTARY CLUB OF PATAN દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે Nation Builder Award નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, ROTARY CLUB OF PATAN ના પ્રમુખશ્રી રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને Nation Builder Award દ્વારા 19 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પણ Nation Builder Award વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા ◆
દિવ્યભાસ્કર / નિભાવ / બુનિયાદ ન્યૂઝ - પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. જેમાં પ્રતિભાશાળી શિક્ષકશ્રીની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ અઘાર ક્લસ્ટર, તા. સરસ્વતી, જી. પાટણ કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે અનુસંધાને વામૈયા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનના પવિત્ર પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દિલીપસિંહ ગોહિલને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન
નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાન અંતર્ગત તળાવની પાળે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.
● હમલોગ નિભાવ સરહદનો સાદ રત્નમણિ, ગુજરાત કા હંગામા, નોબલ મિત્ર, બુનિયાદ, ધી અલ્ટીમેટ દૈનિક ન્યુઝ - પાટણ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપકુમાર આર. પ્રજાપતિ અને ઉ.શિ. દિલીપસિંહ ગોહિલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વામૈયા ગામમાં તળાવની પાળે બાપા સીતારામ મંદિરે 100 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વામૈયા શાળાના શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન, તળાવની પણ જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ તથા બાપાસીતા રામ મંડળના ભક્તો બચાજી, વિક્રમસિંહ, અભેસિંહ, વિરસંગ, પ્રહલાદ, શૈલેષ, વકીલ વગેરે વિદ્યાર્થીઓના સહયોગથી એક સફળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્ય બાપા સીતારામ મંડળના ભક્તોએ વધાવી અને આજથી તમામ વૃક્ષો ના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધેલ. આ કાર્યને ગામના આગેવાનો અને યુવાનો એ સરાહના કરી હતી.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાનનું સોમેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃક્ષાભિષેક
● ધી અલ્ટીમેટ, નિભાવ, બુનિયાદ, સરહદનો સાદ, નોબલ મિત્ર, ડેઈલી ડિટેક્ટર, ગુજરાતકા હંગામા, લોકાદેશ, દિવ્ય ભાસ્કર - દૈનિકમાં અખબારી નોંધ
પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. શ્રી દિલીપકુમાર આર. પ્રજાપતિ, ઉ.શિ. શ્રી ચંદુભાઈ પટેલ અને ઉ.શિ. શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વામૈયા ગામમાં 90 જેટલાં મોટા મોટા વૃક્ષો સાથે વાહન ભાડાના દાતાશ્રી જગુભા દર્ગેસિંહ પરમારના સહયોગથી વર્ષો જુના ઐતિહાસિક મંદિર સોમેશ્વર મહાદેવના મંદિરે ત્યાંના સ્થાનિક વડીલો, યુવાનો અને બાળકો દ્વારા સઘન વૃક્ષારોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવેલ. શ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલનું કહેવું છે કે, આજનું વૃક્ષારોપણ પવિત્ર શ્રાવણ માસનું વિશેષ વૃક્ષારોપણ છે, જે મારા મતે "સોમેશ્વર મહાદેવને વૃક્ષાભિષેક સમાન છે." તથા સમગ્ર ગામના આગેવાનો અને યુવાનોએ આ કાર્યની સરાહના કરી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને Nation Builder Award દ્વારા સન્માનિત કરાયા ◆
બુનિયાદ ન્યૂઝ - પાટણ
ROTARY CLUB OF PATAN દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે Nation Builder Award નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, ROTARY CLUB OF PATAN ના પ્રમુખશ્રી રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને Nation Builder Award દ્વારા 19 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પણ Nation Builder Award વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા ◆
દિવ્યભાસ્કર / નિભાવ / બુનિયાદ ન્યૂઝ - પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. જેમાં પ્રતિભાશાળી શિક્ષકશ્રીની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ અઘાર ક્લસ્ટર, તા. સરસ્વતી, જી. પાટણ કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે અનુસંધાને વામૈયા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનના પવિત્ર પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દિલીપસિંહ ગોહિલને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન
નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાન અંતર્ગત તળાવની પાળે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.
● હમલોગ નિભાવ સરહદનો સાદ રત્નમણિ, ગુજરાત કા હંગામા, નોબલ મિત્ર, બુનિયાદ, ધી અલ્ટીમેટ દૈનિક ન્યુઝ - પાટણ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપકુમાર આર. પ્રજાપતિ અને ઉ.શિ. દિલીપસિંહ ગોહિલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વામૈયા ગામમાં તળાવની પાળે બાપા સીતારામ મંદિરે 100 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વામૈયા શાળાના શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન, તળાવની પણ જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ તથા બાપાસીતા રામ મંડળના ભક્તો બચાજી, વિક્રમસિંહ, અભેસિંહ, વિરસંગ, પ્રહલાદ, શૈલેષ, વકીલ વગેરે વિદ્યાર્થીઓના સહયોગથી એક સફળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્ય બાપા સીતારામ મંડળના ભક્તોએ વધાવી અને આજથી તમામ વૃક્ષો ના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધેલ. આ કાર્યને ગામના આગેવાનો અને યુવાનો એ સરાહના કરી હતી.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાનનું સોમેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃક્ષાભિષેક
● ધી અલ્ટીમેટ, નિભાવ, બુનિયાદ, સરહદનો સાદ, નોબલ મિત્ર, ડેઈલી ડિટેક્ટર, ગુજરાતકા હંગામા, લોકાદેશ, દિવ્ય ભાસ્કર - દૈનિકમાં અખબારી નોંધ
પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. શ્રી દિલીપકુમાર આર. પ્રજાપતિ, ઉ.શિ. શ્રી ચંદુભાઈ પટેલ અને ઉ.શિ. શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વામૈયા ગામમાં 90 જેટલાં મોટા મોટા વૃક્ષો સાથે વાહન ભાડાના દાતાશ્રી જગુભા દર્ગેસિંહ પરમારના સહયોગથી વર્ષો જુના ઐતિહાસિક મંદિર સોમેશ્વર મહાદેવના મંદિરે ત્યાંના સ્થાનિક વડીલો, યુવાનો અને બાળકો દ્વારા સઘન વૃક્ષારોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવેલ. શ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલનું કહેવું છે કે, આજનું વૃક્ષારોપણ પવિત્ર શ્રાવણ માસનું વિશેષ વૃક્ષારોપણ છે, જે મારા મતે "સોમેશ્વર મહાદેવને વૃક્ષાભિષેક સમાન છે." તથા સમગ્ર ગામના આગેવાનો અને યુવાનોએ આ કાર્યની સરાહના કરી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને Nation Builder Award દ્વારા સન્માનિત કરાયા ◆
બુનિયાદ ન્યૂઝ - પાટણ
ROTARY CLUB OF PATAN દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે Nation Builder Award નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, ROTARY CLUB OF PATAN ના પ્રમુખશ્રી રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને Nation Builder Award દ્વારા 19 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પણ Nation Builder Award વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા ◆
દિવ્યભાસ્કર / નિભાવ / બુનિયાદ ન્યૂઝ - પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. જેમાં પ્રતિભાશાળી શિક્ષકશ્રીની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ અઘાર ક્લસ્ટર, તા. સરસ્વતી, જી. પાટણ કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે અનુસંધાને વામૈયા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનના પવિત્ર પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દિલીપસિંહ ગોહિલને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
◆ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન
નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાન અંતર્ગત તળાવની પાળે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.
● હમલોગ નિભાવ સરહદનો સાદ રત્નમણિ, ગુજરાત કા હંગામા, નોબલ મિત્ર, બુનિયાદ, ધી અલ્ટીમેટ દૈનિક ન્યુઝ - પાટણ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપકુમાર આર. પ્રજાપતિ અને ઉ.શિ. દિલીપસિંહ ગોહિલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વામૈયા ગામમાં તળાવની પાળે બાપા સીતારામ મંદિરે 100 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વામૈયા શાળાના શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન, તળાવની પણ જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ તથા બાપાસીતા રામ મંડળના ભક્તો બચાજી, વિક્રમસિંહ, અભેસિંહ, વિરસંગ, પ્રહલાદ, શૈલેષ, વકીલ વગેરે વિદ્યાર્થીઓના સહયોગથી એક સફળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્ય બાપા સીતારામ મંડળના ભક્તોએ વધાવી અને આજથી તમામ વૃક્ષો ના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધેલ. આ કાર્યને ગામના આગેવાનો અને યુવાનો એ સરાહના કરી હતી.
◆ વામૈયા ગામમાં આશરો અભિયાનનું સોમેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃક્ષાભિષેક
● ધી અલ્ટીમેટ, નિભાવ, બુનિયાદ, સરહદનો સાદ, નોબલ મિત્ર, ડેઈલી ડિટેક્ટર, ગુજરાતકા હંગામા, લોકાદેશ, દિવ્ય ભાસ્કર - દૈનિકમાં અખબારી નોંધ
પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. શ્રી દિલીપકુમાર આર. પ્રજાપતિ, ઉ.શિ. શ્રી ચંદુભાઈ પટેલ અને ઉ.શિ. શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વામૈયા ગામમાં 90 જેટલાં મોટા મોટા વૃક્ષો સાથે વાહન ભાડાના દાતાશ્રી જગુભા દર્ગેસિંહ પરમારના સહયોગથી વર્ષો જુના ઐતિહાસિક મંદિર સોમેશ્વર મહાદેવના મંદિરે ત્યાંના સ્થાનિક વડીલો, યુવાનો અને બાળકો દ્વારા સઘન વૃક્ષારોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવેલ. શ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલનું કહેવું છે કે, આજનું વૃક્ષારોપણ પવિત્ર શ્રાવણ માસનું વિશેષ વૃક્ષારોપણ છે, જે મારા મતે "સોમેશ્વર મહાદેવને વૃક્ષાભિષેક સમાન છે." તથા સમગ્ર ગામના આગેવાનો અને યુવાનોએ આ કાર્યની સરાહના કરી હતી.
નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.
◆ ટ્વિનિંગ પ્રોગ્રામ - 2020 ◆
Good work
ReplyDeleteGood work 👍
ReplyDelete